Webdunia - Bharat's app for daily news and videos

Install App

રતલામમાં ચર્ચ આગમાં ભસ્મીભૂત

ભાષા
રતલામ રેલ્વે સ્ટેશન પર આવેલા 85 વર્ષ જુના સેન્ટ બાર્થલોમિયો ચર્ચ રવિવારે બળીને ખાખ થઈ ગયું હતું. આ સાથે તેની અંદરની તમામ સામગ્રી ધાર્મિક સાહિત્ય, દસ્તાવેજ પણ બળીને ખાખ થઈ ગઈ હતી.

ચર્ચનાં વડા ફાધર પી.ધુલીયાએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ચર્ચમાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ ઘુસી જઈને આગ લગાડી છે. આ આગમાં ચર્ચમાં રાખેલ તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

આ અંગે પોલીસે તપાસ હાથ ધરીને 3 જણાંની ધરપકડ કરી છે. આ આગની મેજીસ્ટ્રેટ તપાસનાં આદેશ આપી દેવામાં આવ્યા છે. તો આ બાબતે રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષનાં નેતા જમુના દેવીએ તેની કડક શબ્દોમાં નિંદા કરીને મુખ્ય આરોપીઓને પકડવા માંગ કરી છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments