Webdunia - Bharat's app for daily news and videos

Install App

રજનીકાંત રાજકારણમાં આવે-ચિરંજીવી

વેબ દુનિયા
શુક્રવાર, 7 નવેમ્બર 2008 (19:50 IST)
તામિલ સુપરસ્ટાર રજનીકાંતે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ. તેણે હવે વધુ વિચાર ન કરીને આ અંગે વિચાર કરવો જોઈએ. ચિરંજીવીએ આ વર્ષે જ પ્રજારાજ્યમ પાર્ટીની સ્થાપના કરી હતી.

ચિરંજીવીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રજનીકાંતનાં સમર્થકો તેમની પાસેથી કંઈક વધારે આશા રાખે છે. તેથી તેના સમર્થકોની આશા પૂરી કરવા માટે તેમણે રાજકારણમાં પ્રવેશવું જોઈએ.

આ અંગે ચિરંજીવીએ રજનીકાંતની સાથે વાતચીત કરીને તેમને સલાહ પણ આપી ચુક્યા છે. આ અગાઉ 1996માં રજનીકાંતનાં સમર્થકોએ તેમને રાજકારણમાં પ્રવેશવા સલાહ આપી હતી. જે રજનીકાંતે ફગાવી દીધી હતી. ચિરંજીવીએ સલાહ આપી હતી કે કેટલાંક લોકો રજનીકાંતની ફિલ્મી કારકીર્દીનો રાજકારણમાં પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments