Webdunia - Bharat's app for daily news and videos

Install App

યેદિયુરપ્પાની વિદાય પર અંતિમ મોહર લાગશે

Webdunia
ગુરુવાર, 28 જુલાઈ 2011 (11:06 IST)
PTI
ભાજપા ટોચના નેતૃત્વની તાત્કાલીન બેઠક ગુરૂવારે સવારે સાડા નવ વાગ્યે થવાની શક્યતા છે, જેમા કર્ણાટકના મુખ્યમંત્રીને પદ છોડવાનુ ફરમાન આપી શકાય છે.

મોડી રાત્રે ચાલેલી ગંભીર ચર્ચા પછી એવુ માનવામાં આવી શકાય છે કે ભારતીય જનતા પાર્ટી(ભાજપા)ના કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને હટાવવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે.

જો કે તેમની ઔપચારિક જાહેરાત થઈ નથી. આ દરમિયાન ગુરૂવારે સવારે સાઢા નવ વાગ્યેથી નવી દિલ્લીમાં ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરીના રહેઠાણ પર પાર્ટીના ટોચના નેતાઓની બેઠક થવાના સમાચાર છે. આ બેઠકમાં યેદિયુરપ્પાની અંતિમ વિદાયનો ઔપચારિક નિર્ણય લેવામાં આવશે અને યેદિયુરપ્પાને તેની માહિતી આપવામાં આવશે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments