Webdunia - Bharat's app for daily news and videos

Install App

યેદિયુરપ્પાના સ્થાન પર 4 નામોની ચર્ચા

Webdunia
ગુરુવાર, 28 જુલાઈ 2011 (16:06 IST)
કર્ણાટકના મુખ્યમંત્રી વી.એસ. યેદિયુરપ્પાનુ સ્થાન લેવા માટે ચાર નામ સામે આવી રહ્યા છે. કર્ણાટકમાં ઘણા મહિનાથી મચેલ ઘમાસાનની વચ્ચે સાંભળવા મળી રહ્યુ છે કે જો પાર્ટી આલાકમાનનો આદેશ માનતા યેદિયુરપ્પાને પોતાના પદથી ત્યાગપત્ર આપી દીધો તો તેમનુ સ્થાન કોણ લેશે.

એવામાં ચાર નામ સામે આવી રહ્યા છે જે યેદિયુરપ્પાનુ સ્થાન લઈ શકે છે.

આ ચાર નામોમાં સૌથી મુખ્ય નામ છે રાજ્યના વર્તમાન ગ્રામીણ વિકાસ મંત્રી જગદીશ સેટ્ટાર. સેટ્ટારની સૌથી મુખ્ય વાત એ છે કે તે લિંગાયત સમૂહના છે. આ સમૂહ ત્યાંની રાજનીતિના માટે મુખ્ય માનવામાં આવે છે. આ સમૂહનુ સમર્થન યેદિરપ્પા પછી સેટ્ટારને જ છે.

બીજુ નામ જે સામે આવી રહ્યુ છે તે રાજ્ય ભાજપા અધ્યક્ષ કે.એસ. ઈશ્વરપ્પાનુ. જેનો સૌથી મજબૂત પક્ષ છે કે તે પાર્ટી અધ્યક્ષ હોવાને નાતે વધુમાં વધુ સાંસદોનુ સમર્થન પ્રાપ્ત છે.

ત્રીજુ નામ છે ભાજપા મહાસચિવ અનંત કુમારનુ. તેમનો સૌથી મુખ્ય પક્ષ છે કે પાર્ટી આલાકમાનમાં તેમની સારી પકડ છે અને દિલ્લીની રાજનીતિમાં તેમની સક્રિય ભાગીદારી રહી છે અને ચોથુ નામ છે વી.એસ. આચાર્ય. હવે જોવાનુ એ છે કે આમાંથી કોણે કર્ણાટકના મુખ્યમંત્રી પદની ખુરશી મળે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments