Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવાનો દેશને નવી દિશા આપી શકે-કર્ણસિંહ

ભાષા
સોમવાર, 9 માર્ચ 2009 (14:52 IST)
વરિષ્ઠ કોંગ્રેસી નેતા કર્ણસિંહે જણાવ્યું છે કે દેશની રાજનીતિક પ્રણાલી ધન અને માફિયાથી પ્રભાવિત થઈ રહી છે. તેમાં પરિવર્તન માટે યુવાઓને આગળ આવવા માટે કર્ણસિંહે અપીલ કરી છે.

પોતાના 78મા જન્મદિવસની પૂર્વ સંધ્યા પર રાજ્યસભાના સાંસદ કર્ણસિંહે યુવકોથી એ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન રાજનીતિક પ્રણાલીમાં ત્યારે જ પરિવર્તન આવશે જ્યારે લોકો દેશની સાચી સેવા કરનારાઓને ચૂંટશે. અને પોતાના સ્વાર્થ માટે આવતાં લોકોને દૂર કરશે.

પૂર્વી દિલ્હીનાં મંદિરમાં પોતાના જન્મદિવસ સમારોહને સંબોધિત કરતા કર્ણ સિંહે કહ્યું દેશના યુવકો જ સાચુ પરિવર્તન લાવી શકે છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments