Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુપીએએ ગરીબોને લાભ આપ્યો - રાહુલ

વાર્તા
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કેન્દ્રની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર તથા રાજ્યની કોંગ્રેસ સરકારે મળીને ગરીબોના હિતો માટે કામ કરી રહી છએ અને સાચા અર્થમાં ગરીબોને લાભ આપ્યો છે.

રાહુલ ગાંધીએ અહીં એક ચૂટણી રેલીને સંબોધતાં કહ્યું હતું કે, યુપીએ સરકારે વિકાસનો સાચો લાભ ગરીબો સુધી પહોંચાડ્યો છે. તેમણે કહ્યું કે, દેશમાં ગરીબો તરફ દુર્લક્ષતા સેવતાં કેન્દ્રની એનડીએ સરકાર તથા રાજ્યની તેલુગુદેશમની પાર્ટીની સરકારને ગત 2004ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે કહ્યું કે, એનડીએ સરકારે વર્ષ 2004ની ચૂંટણીમાં ભારત ઉદયનો નારો આપો ગરીબોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે લોકો ભરમાયા ન હતા. તેમણે કહ્યું કે, દેશમાં ગરીબ લોકોના ઉત્સાહથી જ દેશ વિશ્વમાં નિરંતર પ્રગતિ કરી રહ્યો છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments