Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૌલાના શૌકતના ઘર પર હુમલો

વાર્તા
બુધવાર, 24 સપ્ટેમ્બર 2008 (12:20 IST)
જમ્મૂ કશ્મીરમાં શ્રીનગર શહેરના બહારના વિસ્તારમાં સ્થિત જમાત-ઉલ-અહલીહદીસના અધ્યક્ષ મૌલાના શૌકતના ઘર પર ગઈ કાલે મંગળવારે સાંજે કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.

અધિકારીક સૂત્રોએ જાણકારી આપી કે, અજાણ્યા હુમલાખોરોએ તેમના ઘર પર હાથગોળા ફેંક્યા હતા જે ધારેલા નિશાને લાગ્યા ન હતા. જે સમયે આ હુમલા કરવામાં આવ્યા તે સમયે સમન્વય સમિતિના સભ્ય મૌલાના શૌકત ઘર પર હાજર ન હતા.

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments