Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી હત્યારો અને રાહુલ મૂર્ખ છે - કેજરીવાલ

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2014 (11:44 IST)
P.R
શુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મૂર્ખ અને બીજેપીને પીએમ કેંડિડેટ નરેન્દ્ર મોદીને હત્યારા માને છે ? કંઈક આવો જ સંદેશ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક રી-ટ્વીટ દ્વારા વિવાદોમાં સપડાય ગયુ છે.

સંગીતકાર વિશાલ ડડલાનીએ ન્યૂઝ ચેનલ 'ટાઈમ્સ નાઉ' પર રાહુલ ગાંધીના ઈંટરવ્યુ બાદ એક ટ્વીટ કર્યુ, 'અમે એક મૂર્ખ અને હત્યારાની વચ્ચે ફસાય ગયા છે. હવે દેશનુ શુ થશે ? આ ટ્વીટને કેજરીવાલે તરત જ રી-ટ્વીટ કરી દીધુ.

ડડલાનીએ રાહુલ ગાંધીના ઈંટરવ્યુ પર નિરાશા બતાવતા તેના પહેલા જ અનેક ટ્વીટ કર્યા હતા. એક ટ્વીટ એ પણ હતુ કે રાહુલ ગાંધી જ્યારે પણ મોઢુ ખોલે છે તેઓ વધુ સીટો ગુમાવી દે છે. તેથી તેમણે ચૂપ રહેવુ જોઈએ.

ડડલાનીના આ ટ્વીટમાં રાહુલ અને મોદીનું નામ નથી. પણ આ બંને નેતાઓના સંદર્ભમાં જ જોવાય રહ્યુ છે. ટ્વીટની ભાષા આપત્તિજનક થયા બાદ પણ કેજરીવાલે તેને રી-ટ્વીટ કરી વિવાદોને જન્મ આપ્યો.

આ રી-ટ્વીટને લઈને બીજેપીએ કેજરીવાલની નિંદા કરી છે. બીજેપી લીડર નિર્મળા સીતારામનએ કેજરીવાલને પોતાના ટ્વીટ્સ વિશે સાવધાન રહેવાની ચેતાવણી આપતા કહ્યુ કે તેમણે પબ્લિક ડોમેનમાં પોતાની ભાષા પર કાબૂ રાખવો જોઈએ.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments