Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સાથે મુલાકાત કરી છે કોઈ પાકિસ્તાની, ચીની કે આતંકવાદી સાથે નહી - શરદ પવાર

Webdunia
સોમવાર, 10 ફેબ્રુઆરી 2014 (11:32 IST)
:
P.R
કેન્દ્રિય કૃષિ પ્રધાન શરદ પવારે આખરે નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતનો સ્વીકાર કર્યો છે. થાણેનાં એક કાર્યક્રમમાં સફાઇ આપતા કહ્યુ કે ગુજરાતનાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કોઇ પાકિસ્તાની, ચીની કે આતંકવાદી સાથે મુલાકાત નથી. નોંધનીય છે કે 17 જાન્યુઆરીએ શરદ પવારે ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે ગૃપ્ત મુલાકાત કરી હતી.

થાણેમાં શનિવારે એક કાર્યક્રમમાં શરદ પવારે કહ્યુ કે કેન્દ્રિય કૃષિ પ્રધાન હોવાને કારણે દેશનાં વિવિધ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવામાં ખોટુ શું છે ? તેમણે કહ્યુ કે કૃષિ મંત્રી હોવાથી દેશમાં ખાદ્ય ઉત્પાદન વધારવા અને ખાદ્ય સુરક્ષા કાયદાને ક્રિયાન્વિત કરવાની તેમની જવાબદારી છે. અને આ જ કારણોસર મારે અનેક રાજ્યોનો પ્રવાસ કરવો પડે છે.

પશ્ચિમ બંગાળનાં પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી, ઓરિસ્સામાં નવીન પટનાટક, મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ, અને અમદાવાદ ગયો ત્યારે નરેન્દ્ર મોદીને મળ્યો.

કેટલાક લોકોએ મોદી સાથેની મુલાકાતનો ખોટો અર્થ કાઢ્યો. જે બેબુનિયાદ છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments