Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સરકારનુ ફરમાન, મંત્રી મેટ્રો અને બસનો ઉપયોગ કરે

Webdunia
શનિવાર, 23 ઑગસ્ટ 2014 (12:42 IST)
. મોદી સરકારે પોતાના મંત્રીઓ માટે એક ફરમાન રજૂ કર્યુ છે. જેમા બતાવાયુ છે કે બધા મંત્રી બસ અને મેટ્રોનો ઉપયોગ કરે. આનાથી મત્ર સમયની જ બચત નહી થાય પણ પર્યાવરણની રક્ષા પણ થશે. આ સમાચાર એક અંગ્રેજી પત્રએ આપ્યા છે. પત્ર મુજબ શહેરી વિકાસ મંત્રી વૈકૈયા નાયડુએ પોતાના બધા સહયોગીઓને કહ્યુ છે કે તેઓ યથાસંભવ મેટ્રો ટ્રેનની સેવા લે. તેમને આ વાત પોતાના ઓફિસરો અને સ્ટાફને પણ કરી. 
 
નાયડુએ તાજેતરમાં જ દિલ્હી મેટ્રો દ્વારા મુસાફરી કરી હતી. તેમણે જણાવ્યુ કે તાજેતરમાં મેં એયરપોર્ટથી દિલ્હી મેટ્રો દ્વારા મુસાફરી કરી ને આ ખૂબ જ આરામદાયક અને સમય બચાવનારી હતી. તેમણે કહ્યુ કે રોડ દ્વારા એયરપોર્ટ જવા આવવામા જે તણાવ હોય છે એ આ યાત્રામાં નથી હોતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પહેલા યુપીએ સરકાર દરમિયાન પેટ્રોલિયમ મંત્રી રહી ચુકેલા વીરપ્પા મોઈલીએ પણ આવી જ સલાહ પોતાના સહયોગીઓ તેમજ ઓફિસરોને આપી હતી.  
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments