Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી શુક્રવારે મુંબઈની મુલાકાત પર

વેબ દુનિયા
ગુરુવાર, 27 નવેમ્બર 2008 (23:30 IST)
રાજ્યનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે મુંબઈ જશે અને આતંકવાદનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકોનાં પરિવારોને મળીને તેમને સાંત્વના આપશે.

મોદી હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારીઓનાં પરિજનોને પણ મળે, તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે 50 જેટલાં આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈ પર આતંકી હુમલો કરે તેવી સંભાવના છે.

આ અંગે રાજકારણ ચાલી રહ્યું છે. પણ મોદીએ જણાવ્યુ હતુ કે તેમણે વિલાસરાવ દેશમુખ સાથે આ અંગે વાત પણ કરી હતી. જો કે દેશમુખે આ અંગે કોઈ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments