Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી વિશે કોઈ ખરાબ બોલે તે પસંદ નથી જશોદાબેનને !!

Webdunia
ગુરુવાર, 19 જૂન 2014 (15:17 IST)
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે કશુ પણ ખરાબ સાંભળતા તેમની પત્ની જશોદાબેનને ગુસ્સો આવી જાય છે. જશોદાબેન નરેન્દ્ર મોદી વિશે કશુ પણ ખરાબ સાંભળવા નથી માંગતા. એક અંગ્રેજી પત્રિકામાં મોદીની પત્ની જશોદાબેનનો ઈંટરવ્યુ છપાયો છે. જેમા તેમણે જણાવ્યુ છે કે તે મોદી સાથે સંકળાયેલ દરેક ન્યુઝ જુએ છે વાંચે છે. ઈંટરવ્યુ દરમિયાન તેમના ભાઈએ પણ આ ચોખવટ કરી કે નરેન્દ્રભાઈ વિશે કોઈ ખરાબ બોલે તો જશોદાબેનને તરત જ ગુસ્સો આવી જાય છે. 
 
મોદીથી અલગ થવા પર  જશોદાબેને બસ એટલુ કહ્યુ "દુ:ખ વ્યક્તિગત છે જેને કોઈ બીજાને કહેવાથી શો મતલબ ? આ તો કિસ્મતની વાત છે. લગ્ન ન ચાલવા પર તેમની શુ ભૂલ ? "તેઓ (મોદી) આગળ વધ્યા છે પોતાની બુદ્ધિમાનીના બળ પર. તેમના પીએમ બનવુ એ જ તેમની ક્ષમતા છે." નરેન્દ્ર મોદીન પીએમ બન્યા બાદ જશોદાબેનનો મોટાભાગનો સમય પ્રાર્થના અને ધાર્મિક પુસ્તકો વાંચવામાં વીતે છે.  તે ટેલીવિઝન કે છાપાના એ દરેક સમાચાર વાંચે છે જુએ છે જે મોદી સાથે સંકળાયેલા હોય.   

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments