Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી અને ભાજપાને અલગ કરીને ન જોઈ શકાય - રાજનાથ

Webdunia
મંગળવાર, 15 એપ્રિલ 2014 (09:47 IST)
ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે પાર્ટીનાં વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનાં નિવેદનનો બચાવ કરતા કહ્યુ કે નરેન્દ્ર મોદી અને ભાજપ એકબીજાનાં પૂરક છે. અને તેમને અલગ કરીને ન જોઇ શકાય.
 
રાજનાથ સિંહે કહ્યુ કે મોદી આજે દેશનાં સૌથી લોકપ્રિય નેતા છે અને જનતા તેમને વડાપ્રધાનનાં રૂપમાં જોઇ રહી છે. લખનૌનાં ભાજપ હેડક્વાટરમાં પત્રકારોનાં સવાલોનાં જવાબ આપતા રાજનાથ સિંહે કહ્યુ કે આ સંબંધમાં ડૉ.જોશીનાં નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યુ છે.
 
નોંધનીય છે કે ડૉ.જોશીએ કહ્યુ હતુ કે દેશમાં મોદી નહી પણ ભાજપાની લહેર છે.

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments