Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી અને ગાંધીજીની તુલના કરી જ નથી : ગડકરી

ભાષા
સોમવાર, 1 ફેબ્રુઆરી 2010 (11:29 IST)
ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ રવિવારે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વચ્ચે સીધી સરખામણી કરી હોવાનું નકાર્યું હતું.

મહાત્મા ગાંધી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયમાંથી પ્રેરણા લઈને મોદી આ મહાપુરૂષોને પગલે ચાલતા ગરીબોના કલ્યાણ માટે વિવિદ યોજનાઓ હાથ ધરી રહ્યાં છે, તેવું મે કહ્યું હતું તેમ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા ગડકરીએ જણાવ્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ગુજરાતની પહેલી મુલાકાત અંગે ગડકરીએ મોદી અને ગાંધીજીની તુલના રૂપે જણાવ્યું હતું કે, બન્ને જણે રાજનીતિને ગરીબી દૂર કરવાનું શસ્ત્ર માન્યું છે.

વિવાદાસ્પદ બનેલા નિવેદનના એક દિવસ પછી ગડકરીએ માધ્યમોને સમાચારો સમાચારના રૂપમાં જ મુકવા અને તેમાં કોઈ નવા અભિપ્રાય ન ઉમેરવાની અપીલ કરી હતી. રાષ્ટ્રપિતાના 62 માં નિર્વાણદિન નિમિતે મુલાકાત દરમિયાન ગડકરીએ કરેલા નિવેદનની કોંગ્રેસે ટીકા કરતા વિવાદનો વંટોળ સર્જાયો હતો.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments