Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી અને અડવાણી ફરી એક મંચ પર

Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2013 (17:33 IST)
P.R
બીજેપીના ભીષ્મ પિતામહ મતલબ લાલકૃષ્ણ અડવાણી ગુજરાતના મુખ્યમંત્રીને પાર્ટીના પીએમ ઉમેદવાર બનાવવાથી નારાજ છે. પણ હવે ધીરે ધીરે તેમની નારાજગી ખતમ થઈ રહી છે. પહેલા મધ્યપ્રદેશના ભોપાલમાં અડવાણીએ મોદીની સાથે મંચ શેર કરી વિરોધીઓને આ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો કે બીજેપીમાં અંદરોઅંદર કોઈ વિવાદ નથી, અને હવે એકવાર ફરીથી તે ગુજરાતના અમદાવાદમાં મોદીની સાથે એક મંચ પર જોવા મળશે. પ્રધાનમંત્રી ઉમેદવારીના પદ સાચવ્યા બાદ પહેલીવાર અડવાણી ગુજરાતમાં મોદીની સાથે જોવા મળશે.

પ્રધાનમંત્રી ઉમેદવારીનુ પદ સંભાળ્યા બાદ અડવાણી ગુજરાતમાં મોદીની સાથે જોવા મળશે. નરેન્દ્ર મોદીએ ગુજરાત બીજેપીને અડવાણીની યાત્રાને ભવ્ય રીતે પ્રદર્શિત કરવાનો આદેશ આપ્યો છે. આ માટે જોઈતી તૈયારીઓ કરવામાં આવી છે. અડવાણી અને મોદી સાબરમતી નદી કિનારે અમદાવાદ નગર નિગમ દ્વારા બનાવેલ બગીચાઓનું ઉદ્ધઘાટન સંયુક્ત રૂપે કરશે. એએમસીના આ કાર્યક્રમમાં મોદીની હાજરીમાં અડવાણી આ બગીચાઓને જનતાને સોંપશે. મોદીની હાજરીમાં અડવાણી આ બગીચાઓને જનતાને માટે ખુલ્લા મુકશે. મોદીની સાથે અડવાણીનો આ કાર્યક્રમ આ માટે પણ મહત્વનો છે કે ગાંધીનગર સીટ પરથી સંસદ રહી ચુકેલા અડવાણી 2011 પછી પહેલીવાર ગુજરાતના કોઈ મોટા સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments