Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીને મારવાની અલકાયદાએ ધમકી આપી

જયલલિતા અને મોદીને મારવાની ધમકી

Webdunia
ગુરુવાર, 28 જુલાઈ 2011 (12:18 IST)
P.R
આતંકી સંગઠન અલકાયદાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તમિલનાડુની સીએમ જયલલિતાને જાનથી મારવાની ધમકી આપી છે. બુધવારે ચેન્નઈથી મોકલેલ એવા બે પત્ર જપ્ત કરવામાં આવ્યા જેમા બંને નેતાઓ ઉપરાંત કેરલના પદ્મનાભસ્વામે મંદિર અને ગુરૂવ્યાવૂર મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

અંગ્રેજીમાં મોકલેલ આ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે તેને અલકાયદાએ મોકલેલ છે. ચેન્નઈથી પોસ્ટ કરવામં આવેલ આ પત્રોને ગુરુવ્યાવૂર સર્કલના ઈંસપેક્ટરના નામે મોકલવામાં આવ્યો છે. પત્રમાં ગુજરાત અને તમિલનાડુના મુખ્યમંત્રીઓને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે.

ધમકી ભરેલ પત્ર મળતા જ સ્થાનીક પોલીસના બોમ્બ નિરોધક દસ્તાની સાથે આસપાસના વિસ્તારોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. કેરલના બધા મોટા મંદિરોમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બેહિસાબ મિલકત મળ્યા પછી ચર્ચામાં આવેલ પદ્મનાભસ્વામી મંદિરની સંવેદનશીલતાને જોતા તેની વિશેષ સુરક્ષા વધારવામાં આવી છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments