Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીને બનાવો પ્રધાનમંત્રી પદના ઉમેદવાર - યશવંત સિન્હા

Webdunia
P.R
ભાજપા અધ્યક્ષ પદ પર નિતિન ગડકરીને ફરી લાવવાના વિરોધી રહેલ વરિષ્ઠ ભાજપા નેતા યશવંત સિન્હા હવે નરેન્દ્ર મોદીના સમર્થનમાં સાર્વજનિક રીતે સામે આવ્યા છે. તેમણે કહ્યુ કે મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવા જોઈએ.

સિન્હાએ સોમવારે ચેનલ આજતક સાથેના ઈંટરવ્યુમાં કહ્યુ કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જાદુઈ નેતા છે, તેથી તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવા જોઈએ. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સલાહ આપતા તેમણે કહ્યુ કે તેઓ (નીતિશ)નરેન્દ્ર મોદીને સાંપ્રદાયિક ન કહે. તેમણે કહ્યુ કે જો નીતિશ એનડીએ છોડીને જવા માંગશે તો અમે તેમને રોકીએ નહી.

પૂર્વ નાણાકીયમંત્રીએ ગડકરીના મુદ્દા પર કહ્યુ કે જો તેઓ અધ્યક્ષ પદની દોડમાંથી પહેલા જ હટી જતા તો પાર્ટીને નુકશાન ન થતુ. ગડકરીને કારણે જ પાર્ટી બૈકફુટ પર હતી.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments