Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીનુ દુનિયાને વચન કે 'હવે ગુજરાતમાં કોમી રમખાણો નહી થવા દઉ'

Webdunia
શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2013 (16:11 IST)
ALKESH VYAS
P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ મોદીએ યૂરોપી સંઘ મતલબ ઈયૂને વિશ્વાસ અપાવ્યો કે ગુજરાતમાં હવે ક્યારેય કોમી રમખાનો નહી થાય. આ દાવો જર્મન રાજદૂત એમ સ્ટેનરે કર્યો છે. જર્મન રાજદૂતે કહ્યુ કે તેમની સાથેની વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે ગુજરાતમાં હવે ક્યારેય 2002 તોફાનોને ક્યારેય રિપીટ નહી થવા દઉ. જર્મન રાજદૂત મુજબ મોદીએ આ વાત આ જ વર્ષે 7 જાન્યુઆરીના રોજ યૂરોપીયન યૂનિયનના પ્રતિનિધિઓ સાથેની મુલાકાતમાં કરી.

જર્મન રાજદૂત એમ સ્ટેનરે મોદીના હવાલાથી ગુજરાત તોફાનોના સંદર્ભમાં મોદીના આ વચનની માહિતી આપતા કહ્યુ કે ભારતીય રાજનીતિમાં મોદી એક મોટી હસ્તી છે. 7 જાન્યુઆરીના રોજ યૂરોપીય સંઘ સાથે મોદીની મુલાકાત થઈ હતી. આ મુલાકાતની સાથે જ મોદીનો સિયાસી બહિષ્કાર પુર્ણ થયો. 2002ના ગુજરાત તોફાનોને લઈને મોદી આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ આલોચનાના શિકાર બન્યા હતા. આને કારણે જ અમેરિકાએ મોદીને વીઝા નહોતો આપ્યો. જો જર્મન રાજદૂતના ખુલાસામાં સત્યતા છે તો આનાથી મોદીની રાહ આસાન થઈ શકે છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments