Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીની રાજીવ ગાંધીની જેમ હત્યા થઈ શકે છે

Webdunia
સોમવાર, 24 માર્ચ 2014 (14:49 IST)
ભાજપાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીઓ દરમિયાન હત્યા થઈ શકે છે. આઈબી તરફથી રજૂ થયેલ એક તાજા એલર્ટમાં આ શંકા બતાવાઈ છે.

આઈબીએ પોતાના એલર્ટમાં જણાવ્યુ કે રેલી દરમિયાન કોઈ માનવ બોમ્બ મોદી પર જીવલેણ હુમલો કરી શકે છે. આ હુમલો એવો જ હશે જેવો પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પર કરવામાં આવ્યો હતો.

સૂત્રોના મુજબ, 1991માં જે રીતે લિટ્ટેએ રાજીવ ગાંધીની હત્યા માટે માનવ બોમ્બનો ઉપયોગ કર્યો હતો ઠીક એ જ રીતે મોદીની હત્યા થઈ શકે છે.
P.R

એલર્ટમાં કહેવાયુ છે કે નરેન્દ્ર મોદીને જો ગોળી નહી મારવામાં આવે તો કોઈ માનવ બોમ્બ ભાજપા કાર્યકર્તાના રૂપમાં રેલીમાં જોડાઈને હુમલો કરી શકે છે. જો કે એલર્ટમાં એ નથી બતાવાયુ કે આ માનવ બોમ્બ મહિલા હશે કે કોઈ સ્ત્રી.

આઈબીએ આશંકા બતાવી કે મોદી પર આ હુમલો તેમના ચૂંટ્ણી અખાડા વારાણસી કે વડોદરમાં થઈ શકે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પીએમ ઉમેદવાર જાહેર થયા પછી થી જ મોદીની સુરક્ષાને લઈને રેડ એલર્ટ રજૂ કરવામાં આવ્યુ હતુ.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

વધુ જુઓ..

નવીનતમ

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments