Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીએ હજુ ઘણા ઝટકા ખાવાના છે - દિગ્વિજય

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2012 (18:25 IST)
P.R
ગુજરાત હાઇકોર્ટે રાજ્યપાલે કરેલી લોકાયુક્તની નિમણુંકને યોગ્ય ઠેરવતાં કોંગ્રેસે હાઇકોર્ટના ચુકાદાને આવકાર્યો છે. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહે આ અંગે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે "મોદીને લાગેલા ઝટકાની આ તો હજુ શરૂઆત છે, હજુ મોદીને અનેક ઝટકા લાગવાના છે."

નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહાર કરતાં કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે "મોદી ભ્રષ્ટાચારને દબાવવા માંગે છે. મોદી તો ભાજપના નાયક બન્યા છે અને એટલે જ ભાજપે અને મોદીએ ભેગા મળીને લોકાયુક્તની નિમણુંક થવા દીધી નહતી. આટલા વર્ષો બાદ હવે ગુજરાતમાં લોકાયુક્તની નિમણુંક થશે તે આવકારવાલાયક વાત છે."

અણ્ણા હજારે અંગે દિગ્વિજયસિંહે કહ્યું કે "અણ્ણાને ગુજરાતમાં ક્યાંય ભ્રષ્ટાચાર દેખાતો નથી. અણ્ણાએ ગુજરાતમાં ઉપવાસ ન કર્યા. બાબા રામદેવ, અન્ના અને શ્રી શ્રી રવિશંકર સંઘ અને ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે."

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Show comments