Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીએ અમિતની ભલામણ કરી નથી - રાજનાથ

Webdunia
મંગળવાર, 21 મે 2013 (10:24 IST)
P.R
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીના નિકટસ્થ અમિત શાહને ઉત્તર પ્રદેશમાં પાર્ટીના પ્રભારી બનાવવાના નિર્ણયનો બચાવ કર્યો અને જોર આપતા કહ્યુ કે મોદીએ શાહની નિમણૂંકની માંગ નથી કરી. રાજનાથે પત્રકારોને કહ્યુ, તેઓ (શાહ) પાર્ટીના મહાસચિવોમાંથી એક છે અને એક સફળ રાજ્યમાં મંત્રી રહી ચુક્યા છે. મને લાગે છેકે તેમણે પ્રભારી બનાવવામા કોઈ અપરાધ નથી.

ભાજપાએ રવિવારે આવનારી લોકસભા ચૂંટણી માટે અમિત શાહને ઉત્તરપ્રદેશના પાર્ટી મુદ્દાના પ્રભારી નિઁમણૂંક કરવાની જાહેરાત કરી.

ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી શાહ પર સોહરાબુદ્દીન બનાવટી એંકાઉંટર મામલે જોડાણ હોવાનો આરોપ છે. તેઓ ઘણા મહિના જેલમાં રહી ચુક્યા છે. રાજનાથે કહ્યુ, મોદીએ કોઈની ભલામણ કરી નથી.

શાહ ઉપરાંત યુવા નેતા વરુણ ગાંધીને પશ્વિમ બંગાળમાં, રાજીવ પ્રતાપ રુડીને રાજસ્થાનમાં તથા ઓમ માથુરને ગુજરાતમાં પાર્ટી મામલાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments