Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસલમાન બેરોજગારોની મદદ કરશે માયાવતી

વાર્તા
શનિવાર, 18 ઑક્ટોબર 2008 (10:53 IST)
પ્રદેશ સરકારે મુસ્લિમ બેરોજગાર યુવકોને કાશીરામ અલ્પસંખ્યક સ્વરોજગાર યોજના હેઠળ 5 ટકા મૂડી લગાવીને વ્યવસાય શરૂ કરવાની સગવડ આપી છે.

જેના હેઠળ નગર નિગમ, નગર પાલિકા અને પરિષદ, નગર પંચાયત ક્ષેત્રના કારીગર ો, વણકર, પરંપરાગત વ્યવસાયી અને બીજા ગરીબ બેરોજગાર પાત્ર રહેશે. યોજના મુજબ લાભાર્થીને 50 હજાર સુધી વધુમાં વધુ રોકાણની પરિયોજના થવા પર અલ્પસંખ્યક નાણાકીય અને વિકાસ નિગમ મદદ કરશે.

બેરોજગ ારે 50 હજારના રોકાણ પર માત્ર અઢી હજાર રૂપિયા પોતે લગાવવા પડશે. બાકીની મૂડીમાં સાડા સાત હજાર તેમને દાન રૂપે મળશે, જ્યારેકે 40 હજાર રૂપિયા બેંક પાસેથી લોનના રૂપમાં મળી રહેશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments