Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુન્નાભાઈ બુધવારે લખનઉની મુલાકાતે

વાર્તા
મંગળવાર, 17 ફેબ્રુઆરી 2009 (18:38 IST)
બોલીવુડનાં મુન્નાભાઈ સંજય દત્ત પોતાના પિતા સુનીલ દત્તની જુની યાદોને ફરી તાજી કરવા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની મુલાકાતે જશે.

જેમાં સુનિલ દત્ત જે ઘરમાં રહેતાં હતા, તે ઘરની પણ મુલાકાત લેશે. તેમજ સપા તરફથી લોકસભાનાં ઉમેદવાર ઘોષિત થયેલા સંજય દત્ત સ્થાનિક ડોક્ટરોને પણ મળશે. આ સાથે તે સુનિલ દત્ત જ્યાં ચાર વર્ષ નોકરી કરતાં હતાં, તે આકાશવાણી કેન્દ્રની પણ મુલાકાત લેશે.

ઉલ્લેખનીય છે કે સંજયે લખનઉથી ચુંટણી લડવાની ઘોષણા કર્યા બાદ, થોડા દિવસો પહેલાં લખનઉમાં રોડ શો યોજ્યો હતો.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments