Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્વાઈન ફ્લૂ !

ભાષા
શનિવાર, 31 ઑક્ટોબર 2009 (11:28 IST)
રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્વાઈન ફ્લૂ થયો હોવાની વાતને સમર્થન મળ્યું છે. મુખ્યમંત્રીના કાર્યાલયે સમર્થન આપ્યું છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્વાઈન ફ્લૂ થયો છે.
ND
N.D
તબીબોએ પણ મુખ્યમંત્રી મોદીને ચાર દિવસ સુધી આરામ કરવાની સલાહ આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં જ રશિયાની યાત્રાએથી પરત ફર્યા હતાં અને એ અરસામાંજ તેમને સ્વાઈન ફ્લૂનો ચેપ લાગ્યો હોવાના સમાચાર બુધવારે સમગ્ર ગુજરાતભરમાં ફેલાઈ ચૂક્યાં હતાં.

રશિયાથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી મોદીના શરીરમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યાં હતાં તેમ છતાં પણ તેમણે કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી અને બપોરે ત્રણ વાગ્યા સુધી તેઓ કાર્યાલયમાં હાજર રહ્યાં હતાં.

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments