Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુકેશ અંબાણી પાસેથી ફંડ લેવામાં 'આપ' ને કોઈ વાંધો નથી

Webdunia
બુધવાર, 19 ફેબ્રુઆરી 2014 (11:44 IST)
P.R
આપ પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવે એક પ્રશ્નના જવાબમાં એવુ કહીને સૌને ચોંકાવી દીધા કે જો મુકેશ અંબાણી પાર્ટીને ફંડ આપે છે તો તેમને એ સામે કોઈ વાંધો નથી.

યોગેન્દ્રએ કહ્યુ કે જો ફંડની રકમ 10 લાખથી વધુ હશે તો તેના પર પીએસી નિર્ણય કરશે અને ફંડનો હેતુ શુ છે એ પણ જોશે. તેમણે કહ્યુ કે 10 લાખથી ઓછા રકમ પર મુંબઈ નિર્ણય કરશે

અત્રે એ ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હીના પૂર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુકેશ અંબાણી પર ગેસ મુદ્દાનેલઈને કેસ નોંધાવ્યો છે.

યોગેન્દ્રને એક પ્રેસ કોંફરેંસમાં જ્યારે પૂછવામાં આવ્યુ કે જો મુકેશ અંબાણી તમને પૈસા આપશે તો શુ તમે લેશો ? જેના જવાબમાં તેમણે કહ્યુ કે જો તેઓ 9 લાખ 999 રૂપિયા અમને આપશે અને મુંબઈના લોકો તેને સ્વીકાર કરવા તૈયાર થશે તો પાર્ટીના પીએસી સુધી આ મુદ્દો નહી જાય. તેમણે કહ્યુ કે પણ જેવી આ રકમ 9 લાખ 99 હજાર 999 રૂપિયા થશે તો તમારી પોલિટિકલ એડવાઈઝરી કમિટીમાં આ મામલો જશે અને કમિટી જોશે કે આ પૈસો ક્યાથી આવી રહ્યો છે અને આ પૈસામાં કંઈક ગડબડ તો નથી ને.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments