Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈ કમિશ્નર સત્યપાલસિંહનુ રાજીનામુ

Webdunia
શુક્રવાર, 31 જાન્યુઆરી 2014 (11:19 IST)
P.R
મુંબઈની પોલીસ કમિશ્નર સત્યપાલસિંહે રાજીનામુ આપ્યુ છે. મહ ારાષ્ટ્રના ગૃહમંત્રી આર. આર પાટીલને રાજ ીનામ ુ આપ્યુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ તે બીજેપી અથવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. તેઓ આ બંને પાર્ટીમાંથી કોઈ પણ ટીકીટ પર લોકસભાની ચૂંટણી લડી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બીજેપી તરફથી સત્યપાલને પાર્ટીમાં જોડાવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે. બીજેપીના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી અને અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે સત્યપાલની અનેક બેઠક થયેલી છે. પોલીસ પ્રમુખ સત્યપાલના પ્રમોશનમાં મોડુ કરવાના મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર. આર. પાટીલ અનેક રાજકીય પક્ષના નિશાના પર આવ્યા હતા.

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments