Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઇમાં તૈનાત થયા કમાન્ડો !

મુંબઇ, ચેન્નાઇ, હૈદરાબાદ, કોલક્તામાં એન.એસ.જી કેન્દ્ર

વાર્તા
બુધવાર, 1 જુલાઈ 2009 (11:47 IST)
મુંબઇમાં ગત વર્ષે થયેલા આતંકવાદી હુમલા બાદ અહીં સુરક્ષાને લઇને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ્સ (એન.એસ.જ ી) કેન્દ્ર અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે. દેશના ગૃહમંત્રી પી ચિંદબરમે આ કેન્દ્રને દેશને સમર્પિત કર્યું હતું. ત્રણ વઘુ કન્દ્રો જે ચેન્નાઇ, હૈદરાબાદ અને કોલક્તામાં સ્થાપિત કરાયા છે જે આજથી કાર્યશીલ થશે.

કેન્દ્રિય ગૃહમંત્રી પી ચિદંબરમ મુંબઇના પૂર્વી ઉપનગર કલીના સ્થિત નવા પોલીસ મુખ્યાલયમાં સ્થાપિત કરાયેલા આ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં કહ્યું હતું કે, એન.એસ.જી કમાન્ડોને આતંકવાદી અને વિમાન અપહરણકર્તાઓ સાથે કેવી રીતે સામનો કરવો એ વિશેશ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ કેન્દ્રમાં 250 કમાન્ડો તૈનાત રહેશે અને દેશને પશ્વિમી ભાગમાં કોઇ પણ આતંકવાદી ગતિવિધિની સુચના મળતાં 30 મિનિટમાં ત્યાં પહોંચી જશે.

ચિદંબરમે કહ્યું કે, તમામ મુખ્ય મહાનગરોમાં હેલીકોપ્ટર પુરા પાડવામાં આવશે. તેમણે મહારાષ્ટ્ર સરકારને એન.એસ.જી કેન્દ્ર માટે મરોલમાં 23 એકર જમીન આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments