Webdunia - Bharat's app for daily news and videos

Install App

મારા પતિ અને સાસુને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા - સોનિયા

Webdunia
ગુરુવાર, 31 જુલાઈ 2014 (14:52 IST)
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહના દાવા પર ગુરૂવારે પલટવાર કરતા સોનિયા ગાંધીએ કહ્યુ હુ જાતે પુસ્તક લખીશ અને ત્યારે દરેક વ્યક્તિ હકીકત જાણશે. હુ પુસ્તક લખવાને લઈને ગંભીર છુ અને હુ લખીશ. સોનિયા ગાંધીએ કહ્યુ આ પ્રકારના આરોપોથી હવે મને કોઈ તકલીફ થતી નથી. કારણ કે મે મારી સાસુની ગોળીઓથી વીંધાયેલ શરીર જોઈ ચુકી છુ. મારા પતિની લાશ જોઈ ચુકી છુ. હુ આ પ્રકારની વાતોથી દુખી થવાથી ઉપર ઉઠી ચુકી છુ. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે નટવરસિંહે આજે દાવો કર્યો હતો કે 2004માં સોનિયા ગાંધીએ પોતાના પુત્ર રાહુલ ગાંધીના વિરોધ પછી પીએમ બનવાની ના પાડી દીધી હતી. રાહુલે આવુ એ માટે કર્યુ કે તેને ભય હતો કે જો તે પદ સ્વીકાર કરી લેશે તો તેના પિતા અને દાદીની જેમ તેમની પણ હત્યા કરવામાં આવશે. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments