Webdunia - Bharat's app for daily news and videos

Install App

માયા કરે અડવાણીને સમર્થન-ઉમા

વાર્તા
શનિવાર, 25 એપ્રિલ 2009 (19:55 IST)
ભારતીય જનશક્તિ પાર્ટીનાં અધ્યક્ષા ઉમા ભારતીએ બસપા સુપ્રિમો માયાવતીને લાલકૃષ્ણ અડવાણી બનાવવામાં સકારાત્મક ભૂમિકા ભજવવાની સલાહ આપી છે.

બાબા વિશ્વનાથ અને અન્નપૂર્ણા મંદિરોમાં દર્શન અને પૂજા બાદ ઉમા ભારતીએ જણાવ્યું હતું કે દેશને બહેતર શાસન ભાજપ અપાવી શકે છે. તેમજ માયાવતી ખુદ કોંગ્રેસ અને સપાને પોતાના માટે ખતરો માની રહી છે. ત્યારે તેમની પાસે ભાજપ સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. તેમજ ભાજપનાં શાસનમાં ગરીબી,બેરોજગારી અને મોંઘવારી પર અંકુશ આવી શકે છે.

ઉમાએ યુપીએ સરકારની ટીકા કરતાં જણાવ્યુ હતું કે તેના શાસનમાં બેરોજગારી અને મોંઘવારીએ માઝા મુકી છે. લોકોનું જીવવું પણ અઘરૂ થઈ ગયું છે.

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments