Webdunia - Bharat's app for daily news and videos

Install App

માયાવતીનાં ચુંટણી પંચ પર આક્ષેપો

કોંગ્રેસને મદદનો આક્ષેપ

ભાષા
મંગળવાર, 21 એપ્રિલ 2009 (19:36 IST)
ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી અને બીએસપી સુપ્રિમો માયાવતીએ મંગળવારે ચુંટણી પંચ પર નિષ્પક્ષતાનો સીધો આરોપ લગાવીને તેને કોંગ્રેસ તરફી કામ કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

માયાવતીએ ચુંટણી કમિશ્નર એસ વાય કુરૈશીની લખનઉનાં દોષી અધિકારીઓ વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવાની ચેતાવણી અને જૌનપુરમાં ઉમેદવાર બહાદુર સોનકરની હત્યા અંગે ત્રણ પોલીસ કર્મચારીની બદલી અંગે જણાવ્યું હતું કે ચુંટણી પંચ કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષને ફાયદો કરાવવા માટે કામ કરી રહી છે.

માયાવતીએ જણાવ્યું હતું કે તેમની સરકાર જૌનપુર પ્રકરણને ગંભીરતા થી લઈ રહી છે. તેમજ એડીઆઈજી પદમનસિંહને તપાસ સોંપી છે. જેમણે પોતાની રીપોર્ટમાં હત્યામાં કોઈ રાજકીય પક્ષનો હાથ હોવાનો ઈન્કાર કર્યો હતો.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments