Webdunia - Bharat's app for daily news and videos

Install App

માયાવતીએ 54 મો જન્મદિવસ ઉજવ્યો

ભાષા
શુક્રવાર, 15 જાન્યુઆરી 2010 (15:31 IST)
ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી માયાવતીએ આજે પોતાનો 54 મો જન્મદિવસ ઉજવ્યો અને આ પ્રસંગે 7,312 કરોડ રૂપિયાની 264 વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન ગરીબો માટે એક વિશેષ યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી.

મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર આયોજિત એક સાદા સમારોહમાં મુખ્યમંત્રીએ ગરીબો માટે ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી મહામાયા ગરીબ આર્થિક મદદ યોજનાની શરૂઆત કરી. આ યોજનામાં ગરીબ વર્ગના એ લોકોને શામેલ કરવામાં આવશે જે બીપીએલ અથવા અંત્યોદય યોજનાના લાભની સીમામાં આવતા નથી.

યોજના અંતર્ગત પ્રત્યેક પસંદગી પામેલા ગરીબ પરિવારને પ્રતિમાસ 300 રૂપિયાની આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments