Webdunia - Bharat's app for daily news and videos

Install App

માઓવાદીઓ દ્વારા બીજદના નેતાની હત્યા

Webdunia
મંગળવાર, 27 મે 2008 (12:21 IST)
મલકાનગિર ી. ઓરિસ્સાના દક્ષિણી મલકાનગિરી જિલ્લામાં આજે માઓવાદીઓએ એક સ્થાનીક નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસ અધિક્ષક એસ કે ગઝભિયેએ જણાવ્યુ હતુ કે, બીજદના જિલ્લા અધ્યક્ષ પ્રવિર કુમાર મોહંતી ગઈકાલે રાત્રે એમ વી-79 ગામના બજારમાંથી પસાર થતાં હતા.

તે સમયે હથિયારધારી માઓવાદીઓએ તેમનુ અપહરણ કરી લીધુ હતુ અને જંગલમાં લઈ ગયા હતા. જ્યાં વહેલી સવારે તેમની ગોળીમારીને હત્યા કરી દેવાઈ હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મોહંતનો મૃતદેહ કબજે કર્યો હતો. પોલીસે માઓવાદીઓને ઝડપી પાડવા માટે ઠેર-ઠેર નાકાબંધી કરી દીધી હતી.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments