Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર સરકારે અદાલતની અવમાનના કરી

સમય તામ્રકર
શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (20:12 IST)
મહારાષ્ટ્ર નવા નિર્માણ સેનાના અધ્યક્ષને રાજ્ય સરકાર તરફથી અદાલતે ભાષણ કરવાની મનાઈ હુકમ આપવા છતાં મુખ્ય મંત્રીએ રાજને પત્રકાર પરિષદ સંબોધવાની પરવાનગી આપી હતી.

જેથી લોક જનશક્તી પાર્ટીના અધ્યક્ષ વિલાસ પાસવાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ પાસેથી આ અંગે જવાબ આપવા કહ્યુ છે.

પાસવાને ઠાકરે વિરૂદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અંતર્ગત કાર્યવાહી કરવાની અને મુંબઈમાં ઉત્તર ભારતીયો પર કરવામાં આવેલા હુમલાની કથિત ન્યાયિક તપાસ કરવાની માંગણી કરી હતી.

પાસવાને રાજનીતિમાં પગપેસારો કરવા પ્રાંતવાદ અપનાવતા રાજ પર દેશદ્રોહનો ગૂનો લાદવા કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જણાવ્યુ હતું. જેથી વડાપ્રધાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને કડક શબ્દોમાં પત્ર લખવાની ફરજ પડી હતી.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments