Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર સરકારને નોટીસ

વેબ દુનિયા
ગુરુવાર, 30 ઑક્ટોબર 2008 (15:35 IST)
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે મુંબઈની બસમાં પટનાનાં એક યુવકને મારી નાંખવાના બનાવ અંગે નોટીસ ફટકારી બે અઠવાડિયામાં રીપોર્ટ આપવા આદેશ કર્યો છે.

આયોગે 22 ઓક્ટોબરનાં રોજ રાહુલ નામના બિહારનાં યુવાનનું મોત થયું હતું. તે અંગે મહારાષ્ટ્રનાં ડીજીપી અને મુંબઈનાં પોલીસ કમિશ્નરને રીપોર્ટ આપવા જણાવ્યું છે. તેમજ રાહુલનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ પણ જમા કરાવવા કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ રાજનાં મોત બાદ બિહાર અને મહારાષ્ટ્રનાં નેતાઓ વચ્ચે વાકયુધ્ધ શરૂ થઈ ગયું હતું. બુધવારે પટનામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે.

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Show comments