Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે-પવાર

વાર્તા
શુક્રવાર, 21 નવેમ્બર 2008 (17:01 IST)
કેન્દ્રીય કૃષિ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-એનસીપીનાં અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર મંત્રિમંડળનું નજીકનાં ભવિષ્યમાં વિસ્તરણ કરવામાં આવશે.

જલગાંવમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા શરદ પવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી લોકસભાની સાથે કરવામાં આવી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચુંટણી આગામી વર્ષે માર્ચ અને મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં ચુંટણી યોજાવાની છે. તેમણે કોંગ્રેસ સાથે મળીને ચુંટણી લડવાની ઘોષણા કરે છે. આ અંગે ચર્ચા કરવામાં આવશે.

પવારે જણાવ્યું હતું કે રાજ્યનું મંત્રીમંડળનાં વિસ્તારમાં એનસીપીને ત્રણ સ્થાન મળશે. તેમણે સંકેત આપ્યો કે મુંબઈ અને ગઢચિરોલીને પ્રાથમિકતા આપવામાં આવશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments