Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહામંડલેશ્વરે પડકાર આપ્યો, વરસાદ ન કરાવી શક્યા તો દેશ છોડી દેશે !!

Webdunia
મંગળવાર, 19 એપ્રિલ 2016 (09:51 IST)
કાશીના સિદ્ધપીઠ હથિયારામ મઠના મહામંડલેશ્વર ભવાની નંદન યતિએ પડકાર આપ્યો છે. ગાજીપુરમાં મઠના બ્રાંચ હરિહરપુર કાલીધામ પહોચેલા મહામંડલેશ્વરે કહ્યુ કે જો હિન્દુસ્તાનમાં મારા જેવા મહાત્માઓની એક ટીમ બનાવવામા આવે અને હિન્દુસ્તાન સરકાર સમય પર વરસાદ કરાવવાની જવાબદારી સોંપે તો અમે આવુ કરી બતાવીશુ.  વરસાદ ન કરાવી શક્યા તો અમે દેશ છોડી દઈશુ. 
 
કાલીધામમાં ચાલી રહેલ મહાયજ્ઞમાં પહોંચેલા મહામંડલેશ્વરે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે અમારા મંત્રોમાં ઘણી તાકત છે. તેનો ગીતામાં ઉલ્લેખ છે. એવુ તો બની જ નથી શકતુ કે મારા યજ્ઞ પછી વરસાદ ન થાય. વરસાદન કરાવી શક્યો તો યજ્ઞ કર્મ છોડી દઈશ. 

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments