Webdunia - Bharat's app for daily news and videos

Install App

મને બધુ સહન કરવાની શક્તિ આપો બાપુ - કેજરીવાલ

Webdunia
મંગળવાર, 22 જુલાઈ 2014 (11:23 IST)
. ઉપરાજ્યપાલ નજીબ જંગ સાથે મુલાકાત પછી દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના ધારાસભ્યોની સાથે મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ રાજઘાટ પર પહોંચ્યા. કેજરીવાલના મુજબ તેમને રાજઘાટ જવાથી શક્તિ મળે છે. કેજરીવાલ જ્યારે પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેઓ રાજઘાટ પર જઈને સમય વીતાવવાનુ પસંદ કરે છે અને ત્યા જઈને તેમને શક્તિ પ્રાપ્ત થાય છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારે લોકસભાના પ્રચાર દરમિયાન દિલ્હીના રોહિણીમાં જ્યારે તેમણે એક ઓટો ડ્રાઈવરે થપ્પડ મારી હતી ત્યારે પણ તેમણે રાજઘાટમાં એકાંતમાં જઈને સમય વીતાવ્યો હતો. બીજી બાજુ એવા સમાચાર આવી રહ્યા છે કે કેજરીવાલના કૌશાંબી રહેવા માટે પરત ફરવાની શક્યતા છે. દિલ્હીના મુખ્યમંત્રી બન્યા પછી તેઓ ત્યાથી તિલક લેન સ્થિત સરકારી રહેઠાણ આવ્યા હતા. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments