Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનીષા કોઈરાલાએ નેપાળ મદદ માટે મોદીને કહ્યુ "થેંક્સ પ્રધાનમંત્રી"

Webdunia
સોમવાર, 27 એપ્રિલ 2015 (12:48 IST)
બોલીવુડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા ભૂકંપની બરબાદી ઝીલી રહેલ નેપાળની મદદ માટે મોદી તરફથી મદદ માટે વધેલા હાથની પ્રશંસા કરતા થાકી નથી રહી. 25 એપ્રિલના રોજ નેપાળને 7.9 રિક્ટર સ્કેલની તીવ્રતાવાળા ભૂકંપનો સામનો કર્યો છે. જેમા હજારો લોકોના જીવ ગયા અને અનેક લોકો ઘાયલ થયા અને હજુ પણ લોકો જીવન-મરણ વચ્ચે ઝૂલી રહ્યા છે. ત્યારબા પણ ભૂકંપના અનેક ઝટકાઓએ દહેશત કાયમ રાખી છે. જેનાથી લોકો ઘરની બહાર સમય વિતાવવા મજબૂર છે. 
 
મનીષા કોઈરાલાના દાદા વિશ્વેશ્વર પ્રસાદ કોઈરાલા નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી હતા.  મનીષાએ આ મુશ્કેલ સમયમાં ઈંડિયા તરફથી મળેલ મદદ માટે આભાર વ્યક્ત કર્યો છે. મનીષાએ ફેસબુક પર લખ્યુ છે, 'હુ ટીવી સામે બેસી રહી અને કશુ ન કરી શકી. આ બધુ જોય પછી હુ માત્ર રડતી રહી... ભારત સરકાર તરફથી મદદ માટે મારી તરફથી ખૂબ ખૂબ આભાર. આવા સમયમાં તેમની તરત જ અને પ્રભાવશાળી મદદ હંમેશા અમને યાદ રહેશે. પ્રધાનમંત્રી મોદી તમારો આભાર.' 
 
શનિવારે 7.9 તીવ્રતાવાળા ભૂકંપથી અત્યાર સુધી નેપાળમાં 2500થી વધુ લોકોના મરવાની ચોખવટ થઈ ચુકી છે. જ્યારે કે 6000થી વધુ લોકો ઘાયલ થયા છે. આવામાં સૌ પહેલા ઈંડિયાએ નેપાળ માટે મદદના હાથ આગળ કર્યા. ભારત સરકાર રાહત અને બચાવ કાર્યો માટે પોતાના પુર્ણ પ્રયાસમાં લાગી છે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments