Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનમોહન સિંહે કહ્યું હતું 2 જીમાં સહયોગ કરો , નહી તો ઉઠાવશો નુકશાન : પૂર્વ ટ્રાઈ ચીફ પ્રદીપ બૈજલ

Webdunia
મંગળવાર, 26 મે 2015 (11:26 IST)
દેશના સૌથી મોટા 2 જી ટેલીકોમ ઘોટાલામાં એક નવા ખુલાસો થયું છે. ટેલીકોમ રેગ્ય્લરીટી ઑથોરિટી ઑફ ઈંડિયાના પૂર્વ અધ્યક્ષ પ્રદીપ બેજલએ પોતાની નવી ચોપડીમાં લખ્યા છે કે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે 2 જી કેસ માટે મારાથી કહ્યું હતું  કે મારી સરકારના મંત્રિયોના  સહયોગ કરો  કે નુકશાન પૂર્વ ટ્રાઈ ચેયરમેનએ પોતાની ચોપડી  લખ્યા છે કે " મારા જેવા ઑફિસરની હાલત એવી થઈ ગઈ છે કે . કઈ પણ કરો અપરાધ , નહી કરો તો અપરાધ 2 જીના કેસમાં ગડબડીને લઈને જયારે મેં કાર્યવાહી કરવાઈ તો યૂપીએ સરકાર ઘણી વાર મારા ઉપર ખોટા આરોપમાં ફંસાવીની ધમકી મળી. પૂર્વ દૂરસંચાર મંત્રી દયાનિધિ મારન સાથે મનમોહન સિંહ પણ 2 જી ઘોટાલા માટે  જવાબદાર છે. 
 

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments