Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનમોહન નબળા વડાપ્રધાન નથી- પવાર

ભાષા
સોમવાર, 27 એપ્રિલ 2009 (14:16 IST)
મનમોહનસિંહનાં નબળા વડાપ્રધાન હોવાના સંબંધિત ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીનાં આરોપોને ફગોવી દેતા એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે તેમની ટીપ્પણી ગેરજવાબદારી ભરેલું નિવેદન અને ટીકા ગેરવાજબી છે.

પવારે અહીં કહ્યું અડવાણીએ પહેલા કદી આવું ગેરજવાબદારી ભરેલું નિવેદન આપ્યું નથી. હું અડવાણી દ્વારા વડાપ્રધાન પર વ્યક્તિગત રૂપે હુમલો કરવામા આવવાથી આશ્ચર્યચકિત થયો હતો.

મનમોહનસિંહનું જોરદાર સમર્થન કરતા પવારે કહ્યું કે મનમોહનસિંહ બિલકુલ નબળા વડાપ્રધાન નથી. તેણે કહ્યું તે નિર્ણય લેનારા છે તેમની સ્વચ્છ છબી છે અને તે કાર્યમાં વિશ્વાસ કરે છે. તેમના સારા વ્યવહાર સમ્માન પ્રદર્શિત કરવાની આદત અને હાવભાવના કારણે જો કોઈ તેમને નબળા વડાપ્રધાન ગણે છે. તો હું તેને સ્વીકાર નહીં કરું પરંતુ પવારે સિંહને યુપીએ તરફથી વડાપ્રધાનના ઉમેદવાર સ્વીકાર કરવાથી ઈન્કાર કરી દીધો.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments