Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનમોહન ચુંટણી નહીં લડે-કોંગ્રેસ

ભાષા
સોમવાર, 30 માર્ચ 2009 (13:50 IST)
ભાજપનાં નેતા લાલકૃષ્ણ અડવાણીનાં વારંવાર કહેવા છતાં પણ વડાપ્રધાન મનમોહન સિંહે લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. અન્ય પાર્ટીઓને પણ તેમાં કંઈ ખોટું દેખાઈ રહ્યું નથી.

અગાઉ પણ એવા વડાપ્રધાન રહ્યાં છે, જે રાજ્યસભાના સદસ્ય રહ્યાં છે. પણ મનમોહનસિંહ પ્રથમ પદસ્થ વડાપ્રધાન છે, જે ચૂંટણી લડવા ઈચ્છતાં નથી.

76 વર્ષીય ડો.સિંહ નેહરૂ-ગાંધી પરિવારથી બહાર કોંગ્રેસનાં પ્રથમ નેતા છે. જેમણે પાંચ વર્ષના કાર્યકાળ બાદ આગામી સમય માટે પણ પાર્ટીએ વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યાં છે.

કોંગ્રેસ પ્રવક્તા અભિષેક સિંઘવીએ લાલકૃષ્ણ અડવાણી દ્વારા ઉઠાવવામાં આવેલાં મુદ્દાને નિરર્થક કહીને ફગાવી દીધો હતો. અડવાણીએ બંધારણમાં સંશોધનનું સમર્થન કરીને એ વાતને સુનિશ્વિત કરવાની માગણી કરી હતી કે વડાપ્રધાન લોકસભાથી આવે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments