Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનમોહન આપશે સંયુક્ત નિવેદન પર સફાઈ

ભાષા
બુધવાર, 29 જુલાઈ 2009 (15:05 IST)
વડાપ્રધાન મનમોહનસિંહ બુધવારે લોકસભામાં મિશ્રમાં જારી ભારત પાકિસ્તાન સંયુક્ત નિવેદનથી આતંકવાદની શરત હટાવવામાં આવવાના મુદ્દા પર સફાઈ આપી શકે છે કારણ કે, આજે સદનમાં આ વિષે ચર્ચા નિર્ધારિત છે.

શર્મ અલ શેખમાં ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનોની મુલાકાત બાદ જારી સંયુક્ત નિવેદનને લઈને વિપક્ષી ભાજપા અને ડાબેરી પક્ષોના આક્રમક વલણ દાખવીને બેઠા છે અને સત્તા પક્ષોમાં પણ કેટલા મુદ્દાઓમાં આ નિવેદનને લઈને અસંતોષ દેખાઈ રહ્યો છે.

સદનમાં આજે ભારત-પાકિસ્તાન સંયુક્ત નિવેદન પર બપોર બાદ ચર્ચા નિર્ધારિત છે, જેમાં વડાપ્રધાન દ્વારા સ્થિતિ સ્પષ્ટ કરવાની સંભાવના છે.

સંયુક્ત નિવેદન પર વડાપ્રધાનની સફાઈ પહેલા સરકાર પર દબાણ બનાવવા માટે વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં રાજગના તમામ સાંસદ આ વિષય પર પ્રતિભા પાટિલથી પણ મળી ચૂક્યાં છે.

બીજી તરફ વડાપ્રધાને થોડા દિવસો પૂર્વે મીડિયાથી વાતચીત દરમિયાન પૂરા વિશ્વાસ સાથે કહ્યું હતું કે, તેમની પાસે આ મુદ્દા પર તમામ પ્રશ્નોના જવાબ છે.

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments