Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધ્યપ્રદેશમાં હિંસામાં 3ના મોત

વાર્તા
શુક્રવાર, 10 ઑક્ટોબર 2008 (21:35 IST)
મધ્યપ્રદેશના બુહરાનપુરમાં દશેરાના દિવસોમાં થયેલી સાંપ્રદાયિક અથડામણ બાદ શુક્રવારે ફાટી નીકળેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા હતાં, અને 17 વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી છે, જેમાં પાંચ પોલીસ જવાનોનો પણ સમાવેશ કરવામાં આવે છે.

પરિસ્થિતિ તણાવગ્રસ્ત બનતા આખા જિલ્લામાં બંધનું એલાન કરી દેવામાં આવ્યુ છે. રાજ્યના પોલીસ મહાનિરીક્ષક સંજીવ કુમાર સિંહે જણાવ્યુ કે મારકાટમ, આગચાંપી પર ઉતરી આવેલી ભીડ પર કાબૂ મેળવવા પોલીસે ગોળીબાર પણ કર્યો હતો. ઘાયલોને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments