Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધ્યપ્રદેશને ગુજરાત નહી બનવા દઈએ

ભાષા
મંગળવાર, 8 જુલાઈ 2008 (11:06 IST)
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વીજયસિંહે સોમવારે કહ્યું હતું કે ભાજપ તોફાનો અને લાશોની રાજનીતિ કરે છે. કોંગ્રેસ મધ્યપ્રદેશને ગુજરાત નહિ બનવા દે.

શહેરની અંદર તાજેતરમાં થયેલી હિંસાના પીડિતોને મળ્યા બાદ દિગ્વીજયે ઈંદોર પ્રેસ ક્લબમાં કહ્યું હતું કે જે લોકો આ તોફાનોની અંદર માર્યા ગયાં છે તેઓ પોલીસના ગોળીબારમાં મૃત્યું નથી પામ્યા પરંતુ તેમના મૃત્યું ખાનગી હથિયારો દ્વારા થયા છે.

પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્યના લોક નિર્માણ મંત્રી કૈલાશ વિજયવર્ગીય પર નિશાન ફેંકતાં કહ્યું હતું કે જ્યારથી તેઓ ઈંદોરના મેયર બન્યાં છે ત્યારથી શહેરનું વાતાવરણ ખરાબ થયેલ છે. જમીન પર જોર જબરી પુર્વક કબ્જો મેળવવામાં આવી રહ્યો છે.

આ પહેલાં દેવાસની અંદર ભાજપ પર સાંપ્રદાયિકતા ફેલાવવાનો આરોપ લગાવતાં દિગ્વીજયે કહ્યું હતું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ નાના નરેન્દ્ર મોદી બનવા માંગે છે પરંતુ કોંગ્રેસ તેમના ઈરાદાઓને સફળ નહિ થવા દે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments