Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધર ટેરેસાનો અસલી મકસદ ધર્માતરણ હતો - મોહન ભાગવત

Webdunia
મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (11:41 IST)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે મધર ટેરેસા દ્વારા ગરીબો માટે કરવામાં આવેલ સેવા કાર્યોનો મુખ્ય હેતુ ધર્મ પરિવર્તન હતો. સોમવારે એક એનજીઓ અપના ઘર દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાગવતે આ વાત કરી. 
 
ભાગવતે કહ્યુ કે સવાલ ધર્મપરિવર્તનનો નથી પણ આ સેવાની આડમાં થાય છે. આવામાં સેવા દૂષિત થઈ જાય છે. પણ અહી ઉદ્દેશ્ય સંપુર્ણ રીતે ગરીબો અને નિ:સહાયોની સેવા કરવાનો છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ભરતપુરથી આઠ કિલોમીટર દૂર ગામ બજહેરામાં અપના ઘર સ્વયંસેવી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ મહિલા સદન અને શિશુ બાલગૃહના ઉદ્દઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ હતા. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments