Webdunia - Bharat's app for daily news and videos

Install App

મતબેંકનું રાજકારણ દેશ માટે ખતરો

વેબ દુનિયા
મંગળવાર, 31 માર્ચ 2009 (11:33 IST)
ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ મતબેંકના રાજકારણને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. અહીંના પક્ષના ઉમેદવાર સુદર્શન ભગતના ટેકામાં યોજવામાં આવેલી જનસભાને સંબોધન કરતાં અડવાણીએ કહ્યું હતું કે, ધર્મ અને જાતિના આધારે લોકોમાં ભાગલાં પડાવવાથી દેશના વિકાસ અને સુરક્ષાને ભારે નુકશાન થશે. દેશમાં મત બેંકની રાજનીતિને કોઈ સ્થાન નથી.

સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુને ફાંસી આપવાના સુપ્રીમકોર્ટના આદેશનું પાલન નહીં કરવા બદલ કેન્દ્ર સરકારની ઉગ્ર ઝાટકણી કાઢતાં અડવાણીએ કહ્યું હતું કે, આ બનાવ 2001માં બન્યો હતો. આદેશ 2002માં થયો જયારે 2009 ચાલી રહ્યું હોવા છતાં હુકમનું પાલન થતું નથી.

આ જગ્યાએ આરોપી આનંદસિંઘ અથવા તો આનંદ મોહન હોત તો કયારનીય ફાંસી આપી દીધી હોત. યુપીએ સરકારે હુમલા દરમ્યાન શહીદ થયેલા સુરક્ષા દળોના જવાનોનું માન રાખીને પણ સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments