Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભ્રષ્‍ટાચાર, કટકી, લાંચ આપ્યા વગર ઉદ્ધાર નથી, તેવું ૬૬ ટકા લોકો માને છે

Webdunia
શુક્રવાર, 22 મે 2015 (15:46 IST)
ભારતમાં ૬૬ ટકા વેપાર ધંધામાં એવું મનાય છે કે, થોડીક હદે ભ્રષ્‍ટાચાર, કટકી અને લાંચ આપવાનું તો ચાલે. કટકી અને પૈસા આપીને કામ કઢાવવા બાબતે ભલે આકરા પગલા લેવાવાની વાત ચાલતી હોય અને જાહેર જનતા કરપ્‍શન સામે રડારોળ કરતી હોય છતાં હજીયે ૮૦ ટકા લોકોનું માનવું છે કે, ભ્રષ્‍ટાચાર ચોતરફ થાય છે. બાવન ટકા લોકો માને છે કે વધુ બિઝનેસ મેળવવા માટે કોઇને ગિફટની ઓફર કરવી એ ધંધાને ટકાવી રાખવા માટે જરૂરી છે, જ્‍યારે ૨૭ ટકા લોકોને કેશ પેમેન્‍ટ આપવામાં વાંધો નથી. એટલું જ નહીં, ૩૫ ટકા લોકોનું માનવું છે કે જો તેમની કંપની એન્‍ટિ-બ્રાઇબરી કે એન્‍ટિ-કરપ્‍શન પોલિસી બાબતે વધુ બોલ્‍ડ થશે તો આ કોમ્‍પિટિટીવ માર્કેટમાં ટકી રહેવાનું એમને ભારે પડશે.

   આ સર્વેમાં ૨૮ દેશોમાં ૩૮૦૦ લોકોનું ઇન્‍ટરવ્‍યુ કરવામાં આવ્‍યો હતો. એમાં યુરોપ, મિડલ-ઇસ્‍ટ, ઇન્‍ડીયા અને આફ્રીકા જેવા દેશોનો સમાવેશ હતો. ઇન્‍ડિયાના ૬૦ ટકા લોકોનું માનવું છે કે નૈતિક ધોરણો બાબતે રેગ્‍યુલેશન કરવામાં આવે તો એનાથી પોઝિટીવ અસર પડશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments