Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ફાયદો ભાજપને - અન્ના

Webdunia
સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (15:04 IST)
ટીમ અન્નામાં ફૂટ ન પડી હોત તો આજે દેશનું અલગ જ ચિત્ર જોવા મળ્યું હોત, એમ સમાજસેવી અન્ના હજારેએ કહ્યું હતું. અન્નાના જીવન પર આધારિત ફિલ્મ 'અન્ના'ના ટ્રેલરની રજૂઆત સમયે તેમણે અનેક વિષયો પર દિલ ખોલીને વાતચીત કરી હતી.
 
   ટીમ અન્નામાં ફૂટ ન પડી હોત તો દેશમાં અનેક પરિવર્તન જોવાં મળ્યાં હોત. જનતાનો વિશ્વાસ અને સહયોગ ટીમ અન્ના સાથે જ હતાં. ટીમમાં ભાગલા પડતાં જનતાનો વિશ્વાસ તેમના પરથી ઊઠી ગયો હતો અને હવે ફરીથી ટીમ ઊભી કરવી શકય નથી. સત્તાનો નશો એક વાર ચડે પછી ઊતરતો નથી, એમ કહી અન્નાએ કિરણ બેદી અને વી. કે. સિંહને ટોણો માર્યો હતો.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments