Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૃણહત્યાનાં માહિતગારને ઈનામ મળશે

Webdunia
મંગળવાર, 29 એપ્રિલ 2008 (10:04 IST)
કન્યા ભૃણહત્યા પર નિયંત્રણ મેળવવાનાં ઉદ્દેશ્યથી મધ્યપ્રદેશ સરકાર આવા કેસની માહિતી આપનારા કોઈપણ વ્યક્તિને એક લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

મધ્ય્ર પ્રદેશનાં સ્વાસ્થ્ય મંત્રી અજય વિશ્નોઈએ વડાપ્રધાનની અધ્યક્ષતામાં દિલ્હીમાં આયોજીત બધા રાજ્યોનાં સ્વાસ્થ્ય મંત્રીઓની એક બેઠકમાં ગઈકાલે આ જાહેરાત કરી હતી.

વિશ્નોઈ કહ્યું હતું કે, અત્યાર સુધી આ બાબતે માહિતી આપનારાને 10 હજાર રૂપિયા આપવામાં આવતા હતાં પરંતુ મધ્યપ્રદેશ સરકારે કન્યા ભૃણહત્યાની જાણકારી આપનારાને ઈનામનાં રૂપમાં એક લાખ રૂપિયા રોકડ આપશે.

બીજી તરફ કન્યા ભૃણહત્યામાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકારે એક ટોલ ફ્રી ટેલીફોન નંબરની શરૂઆત કરી છે. તેમાં લોકો એમટીએનએલ નંબર 1800110500 પર કન્યા ગર્ભપાતનાં શંકાસ્પદોની ફરિયાદ કરી શકાશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments