Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત-બાંગ્લાદેશ વચ્ચે નવો અધ્યાય-પીએમ

ભાષા
બુધવાર, 31 ડિસેમ્બર 2008 (11:27 IST)
વડાપ્રધાન મનમોહનસિંહે બાંગ્લાદેશમાં યોજાયેલી ચુંટણીમાં શેખ હસીનાની શાનદાર જીત બદલ તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમજ તેમણે આશા વ્યક્ત કરી હતી કે નવી સરકાર ભારતની સમસ્યાઓને ધ્યાન રાખીને દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા કામ કરશે.

સિંહે શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. તેમજ તેમનાં સંદેશા સાથેનો પત્ર વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીને ઢાકાની યાત્રા પર મોકલશે.

સિંહે તેમની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સારા સંબંધો વિકસશે, તો તે બંને દેશનાં નાગરિકોનાં હિતમાં છે. તેમજ શેખ હસીનાને ભારત યાત્રા પર આવવાનું નિમંત્રણ પણ આપ્યું હતું.

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments